Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસમાં શું તફાવત છે? જાણો મહત્ત્વ
Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય આ બે દિવસ ઉજવણીના દૃષ્ટિએ અલગ-અલગ મહત્વ ધરાવે છે. તેમનો ઇતિહાસ દેશ માટે શું મહત્તવ ધરાવે છે તે સમજીએ.
Continues below advertisement
પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસમાં શું તફાવત છે
Continues below advertisement
1/5
ભારત દેશ એ ઉત્સવોનો દે છે. તેમાં બે ઉત્સવને રાષ્ટ્રીય મહત્વ આપવામાં આવે છે. 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ અને 15 ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિવસ.
2/5
પ્રજાસત્તાકના દિવસે ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારી અને ભારતીય બંધારણ અમલમાં આવ્યું તે માટે ઉજવવામાં આવે છે.
3/5
સ્વાતંત્ર્ય દિવસે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વાતંત્ર્ય મેળવ્યું તે ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે. આ દિવસે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન પામ્યું.
4/5
પ્રજાસત્તાકના દિવસે રાષ્ટ્રપતિ દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું નિરીક્ષણ કરે છે. આ પરેડમાં ભારતની સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વિકાસની ઝાંખી જોવા મળે છે.
5/5
સ્વાતંત્ર્યના દિવસે પ્રધાનમંત્રી દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરીને દેશને સંબોધે છે. દેશભરમાં શાળાઓ, કોલેજો, કચેરીઓ અને જાહેર સ્થળોએ ધ્વજવંદન થાય છે અને દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે
Continues below advertisement
Published at : 26 Jan 2026 03:54 PM (IST)
= 5">