Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસમાં શું તફાવત છે? જાણો મહત્ત્વ
Republic Day 2026 Highlights: પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય આ બે દિવસ ઉજવણીના દૃષ્ટિએ અલગ-અલગ મહત્વ ધરાવે છે. તેમનો ઇતિહાસ દેશ માટે શું મહત્તવ ધરાવે છે તે સમજીએ.

પ્રજાસત્તાક અને સ્વાતંત્ર્ય દિવસમાં શું તફાવત છે
1/5
ભારત દેશ એ ઉત્સવોનો દે છે. તેમાં બે ઉત્સવને રાષ્ટ્રીય મહત્વ આપવામાં આવે છે. 26 જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિવસ અને 15 ઓગસ્ટનો સ્વાતંત્ર્ય દિવસ.
2/5
પ્રજાસત્તાકના દિવસે ભારતે લોકશાહી શાસન વ્યવસ્થા સ્વીકારી અને ભારતીય બંધારણ અમલમાં આવ્યું તે માટે ઉજવવામાં આવે છે.
3/5
સ્વાતંત્ર્ય દિવસે ભારતે બ્રિટિશ શાસનમાંથી સ્વાતંત્ર્ય મેળવ્યું તે ઐતિહાસિક ક્ષણની યાદ અપાવે છે. આ દિવસે ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વના નકશા પર સ્થાન પામ્યું.
4/5
પ્રજાસત્તાકના દિવસે રાષ્ટ્રપતિ દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડનું નિરીક્ષણ કરે છે. આ પરેડમાં ભારતની સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને વિકાસની ઝાંખી જોવા મળે છે.
5/5
સ્વાતંત્ર્યના દિવસે પ્રધાનમંત્રી દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરીને દેશને સંબોધે છે. દેશભરમાં શાળાઓ, કોલેજો, કચેરીઓ અને જાહેર સ્થળોએ ધ્વજવંદન થાય છે અને દેશભક્તિના કાર્યક્રમો યોજાય છે
Published at : 26 Jan 2026 03:54 PM (IST)