પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એનાયત
gujarati.abplive.com
Updated at:
19 Sep 2024 11:21 PM (IST)

1
તેમના કાર્યમાં સૌરાષ્ટ્રના રજવાડાઓનો ઇતિહાસ, જૂનાગઢનો ઇતિહાસ અને પ્રદેશના બહારવટિયાઓ વિશેના અભ્યાસનો સમાવેશ થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
તેમણે સૌરાષ્ટ્રના ગામેગામ ફરીને મહત્વપૂર્ણ ઐતિહાસિક માહિતી એકત્રિત કરી છે.

3
સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. કમલ ડોડીયા અને જવાહરલાલ નેહરુ રાજસ્થાન વિદ્યાપીઠ, ઉદયપુરના કુલાધિપતિ ડો. બળવંત જાની સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
4
ડો. જાનીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં IAS તાલીમ કેન્દ્રના માર્ગદર્શક તરીકે પણ સેવા આપી છે.
5
આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિદ્યાર્થીઓ તેમના પુસ્તકોનો અભ્યાસ કરી રહ્યા છે, જે તેમના કાર્યની મહત્તા દર્શાવે છે.