BSNLનો 397 રૂપિયાનો રિચાર્જ પ્લાન, યૂઝર્સને મળશે 150 દિવસની વેલિડિટી, જાણો અન્ય ફાયદા
BSNLનો 397 રૂપિયાનો રિચાર્જ પ્લાન, યૂઝર્સને મળશે 150 દિવસની વેલિડિટી, જાણો અન્ય ફાયદા
Continues below advertisement

પ્રતિકાત્મક તસવીર
Continues below advertisement
1/6
ભારત સંચાર નિગમ લિમિટેડ પાસે આવા ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે, જેમાં યુઝર્સને લાંબી વેલિડિટી ઓફર કરવામાં આવે છે. ખાનગી કંપનીઓ 28 દિવસનો પ્લાન ઓફર કરે છે, જ્યારે BSNL 150 દિવસની વેલિડિટી ઓફર કરે છે.
2/6
BSNLનો આ રિચાર્જ પ્લાન 397 રૂપિયાનો છે. આ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને 150 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ, ડેટા, ફ્રી એસએમએસ જેવા ઘણા ફાયદા આપવામાં આવે છે.
3/6
ભારત સંચાર નિગમ લિમિટેડનો આ પ્રીપેડ રિચાર્જ પ્લાન ખાસ કરીને એવા વપરાશકર્તાઓ માટે છે જેઓ BSNL નંબર સેકન્ડરી સિમ તરીકે રાખે છે.
4/6
BSNLના આ રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને પહેલા 30 દિવસમાં દેશભરના કોઈપણ મોબાઈલ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગનો લાભ મળે છે. આ સિવાય આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2GB ડેટાનો લાભ મળે છે.
5/6
30 દિવસ પછી યુઝર્સને 40kbpsની સ્પીડથી ઇન્ટરનેટનો લાભ મળતો રહેશે. યૂઝર્સને દરરોજ 100 મફત SMSનો લાભ પણ મળે છે. આ લાભ પહેલા 30 દિવસ માટે પણ મળશે.
Continues below advertisement
6/6
ખાનગી કંપનીઓના રિચાર્જમાં ભાવ વધારો કરવામાં આવતા લોકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે. લોકો પોતાનો મોબાઈલ નંબર BSNL પર પોર્ટ કરી રહ્યા છે. BSNL પાસે ઘણા પ્રકારના સસ્તા પ્લાન છે.
Published at : 28 May 2026 05:22 PM (IST)