અડવાણીને અમદાવાદ એરપોર્ટથી સર્કિટ હાઉસ લઈ જવાના બદલે ક્યાં લઈ જવામાં આવ્યા, જાણી થશે આશ્ચર્ય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
કાફલાના ઈન્ચાર્જ પી.આઈની ભુલથી અડવાણીનો કાફલો રાજભવન પહોંચી ગયો હતો. હાલ આ અંગે એસ.પી ઓફિસ અને કંટ્રોલ રૂમમાં ભૂલની મૌખિક ફરિયાદ નોંધવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
લાલકૃષ્ણ અડવાણીના કાફલાને એરપોર્ટથી સર્કિટ હાઉસ લઈ જવાને બદલે ભુલથી રાજભવન લઈ જવાયો હતો. અડવાણીને એરપોર્ટથી સર્કિટ હાઉસ લઈ જવાને બદલે ભુલથી રાજભવન લઈ જવાતા ઉચ્ચ અધિકારીઓએ ઈન્ચાર્જ અધિકારીને ઉધડો લીધો હતો.
3
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠકમાં પણ ભાગ લીધો હતો. આ બેઠકમાં ભાગ લેવા માટે લાલકૃષ્ણ અડવાણી પણ ગાંધીનગર ખાતે આવ્યા હતાં. જોકે તેમને અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર પહોંચવામાં અડચણ ઉભી થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -