✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ખજાનચીને પોલીસ કોન્સ્ટેબલે જાહેરમાં કેમ માર માર્યો? જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Jan 2019 10:08 AM (IST)
1

રાજકોટના જલજીત હોલ પાસે ગાડી અથડાવા જેવી સામાન્ય બાબતે બબાલ થઈ હતી ત્યાર બાદ પોલીસ કોન્સ્ટેબલ અને ખોડલધામ ટ્રસ્ટના ચિરાગ શિયાણીને માર માર્યો હતો. જોકે તેવું જાણવા મળ્યું છે કે જ્યારે ટ્રસ્ટી ચિરાગને માર માર્યો ત્યારે પોલીસ કોન્સ્ટેબલ પીધેલા હાલતમાં હતો.

2

ચિરાગના જણાવ્યાં પ્રમાણે, કોન્સ્ટેબલ પીધેલી હાલતમાં હતો. આ મામલે ચિરાગ શિયાણીએ આરોપી કોન્સ્ટેબલ વિરુદ્ધ ભક્તિ નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ સોની વેપારીને માર મારવા મામલે કોન્સ્ટેબલની ક્રાઈમ બ્રાંચમાંથી મલાવીયા નગર પોલીસ મથકમાં બદલી કરવામાં આવી હતી.

3

રાજકોટ: પોલીસ કોન્સ્ટેબલે ખોડલધામ ટ્રસ્ટના ખજાનચી ચિરાગ શિયાણીને માર માર્યાની ઘટના સામે આવી છે. રાજકોટના માલવીયા નગરના કોન્સ્ટેબલ રામ વાંકે તેના મિત્ર અજય બોરીચા સાથે મળીને ચિરાગ શિયાણીને માર માર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોન્સ્ટેબલ જાહેરમાં માર મારતાં આસપાસના લોકો પણ જોઈ રહ્યા હતાં.

  • હોમ
  • રાજકોટ
  • રાજકોટ: ખોડલધામ ટ્રસ્ટના ખજાનચીને પોલીસ કોન્સ્ટેબલે જાહેરમાં કેમ માર માર્યો? જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.