✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોરબીના ઝૂલતાં પુલ પરથી કૂદીને અમદાવાદના LRD જવાને કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Mar 2018 10:11 AM (IST)
1

મૃતક યુવકે આપઘાત પહેલાં સૂસાઇડ નોટ લખી છે, જેમાં તેણે જણાવ્યું છે કે, હું મારી જીંદગીથી કંટાળી ગયો છું. એટલે આત્મહત્યા કરું છું. આમાં કોઈનો કંઇ વાંક નથી. તેણે નોકરીથી કંટાળીને આપઘાત કરતો હોવાનો સૂસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

2

મોરબી: અમદાવાદના એલઆરડી જવાન દ્વારા ઝુલતા પુલ પરથી કૂદીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક યુવકનું નામ ભરત કાનજી ગોહિલ છે. યુવકે આપઘાત પહેલા સૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે મોતનું કારણ જણાવ્યું છે. સ્થાનિક પોલીસે મૃતકના કપડા અને સ્યુસાઇટ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

3

4

5

આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં જોઇ શકાય છે કે, યુવક પહેલાં પુલ પર આવે છે અને બૂટ અને કપડાં કાઢ્યા પછી પુલ પરથી કૂદી જાય છે. ત્યારે જાણવા મળ્યું છે કે, પોલીસ કોન્સ્ટેબલના આગામી દિવસોમાં લગ્ન હતા. આ પહેલા જ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.

6

આગળ જૂઓ ઘટનાના સીસીટીવી

7

આગળ જૂઓ ઘટનાના સીસીટીવી

8

9

આ યુવક વાંકાનેર પોલીસ મથકમાં ફરજ બજાવતો અને ચરાડવા ખાતે રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

  • હોમ
  • રાજકોટ
  • મોરબીના ઝૂલતાં પુલ પરથી કૂદીને અમદાવાદના LRD જવાને કર્યો આપઘાત, સૂસાઇડ નોટમાં શું કર્યો ખુલાસો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.