✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જૂનાગઢ પાટીદાર શહીદ યાત્રા, પાટીદારોએ નરેન્દ્ર મોદીને શું મોકલ્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jul 2018 02:53 PM (IST)
1

જૂનાગઢઃ પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા 14 પાટીદારોના ન્યાય માટે નીકળેલી શહીદ યાત્રા મંગળવારે જૂનાગઢ પહોંચી હતી. અહીં પાટીદાર યુવકોએ માથે મુંડન કરાવી પોતાના વાળ અને નખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યા છે. સાથે તેમણે અમે હિંદુ છીએ અને સરકાર ડીએનએ ટેસ્ટ કરી શકે તે માટે નખ અને વાળ મોકલ્યા છે, તેમ જણાવ્યું હતું.

2

3

પાટીદાર શહીદ યાત્રા જૂનાગઢ પહોંચતા દામોદર કુંડ ખાતે પાટીદાર યુવકોએ માથે મૂંડન કરાવ્યા હતા. દિલીપ સાબવા સહિતના પાટીદાર આગેવાનો આ સમયે હાજર રહ્યા હતા અને માથે મૂંડન કરાવ્યું હતું. દામોદર કુંડમાં 14 શહીદ પાટીદાર યુવાનોના અસ્થિનું વિસર્જન પણ કરાયું હતું.

  • હોમ
  • રાજકોટ
  • જૂનાગઢ પાટીદાર શહીદ યાત્રા, પાટીદારોએ નરેન્દ્ર મોદીને શું મોકલ્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.