✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

PAK કેપ્ટને કહ્યું- કુલદીપ, ચહલ માટે કરી હતી તૈયારી, પણ આ ખેલાડીએ બગાડ્યો ખેલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  20 Sep 2018 08:04 AM (IST)
1

સરફરાજે કહ્યું કે, બાબર આજને છોડીને અમે સરળતાથી વિકેટ ગુમાવી. માટે અમારે જોવાનું રહેશે કે ભવિષ્યમાં કેવી બેટિંગ કરવાની છે. અમે બે સ્પિનરો માટે તૈયારી કરી હતી, પરંતુ ત્રીજા સ્પિનર (કેદાર જાધવ)એ અમારો ખેલ બગાડ્યો. સુપર કોર પહેલા આ આંખો ખોલાનારો મેચ રહ્યો.

2

દુબઈઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એશિયા કપમાં પાકિસ્તાન પર આઠ વિકેટે મળેલી જીતનો શ્રેય બોવરોને આપતા બુધવારે કહ્યું કે, ટીમ હોંગકોંગ વિરૂદ્ધના મેચમાંથી મળેલ પાઠમાંથી કંઈક શીખીને સુધારો કરવામાં સફળ રહી છે.

3

પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે કહ્યું કે, પ્રથમ પાંચ ઓવરમાં જ બે વિકેટ ગુમાવવી તેની ટીમ પર ભારે પડી. તેમણે હાર માટે બેટ્સમેનોને જવાબદાર ગણાવ્યા.

4

રોહિત શર્માએ કેદાર જાધના વખાણ કરતાં કહ્યું કે, કેદારે પોતાની બોલિંગ પર કામ કરી રહ્યો છે અને પોતાની બોલિંગને ગંભીરતાથી લઈ રહ્યો છે. તેણે જે વિકેટ લીધે તે અમારા માટે બોનસ જેવી હતી. ખાસ કરીને હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયા બાદ વચ્ચેની તેમની ઓવર મહત્ત્વની હતી.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • PAK કેપ્ટને કહ્યું- કુલદીપ, ચહલ માટે કરી હતી તૈયારી, પણ આ ખેલાડીએ બગાડ્યો ખેલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.