આ મેચ દ્વારા મોટેરા સ્ટેડિયમની ફ્લડ લાઇટનું પણ પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે. મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં 1.14 લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા છે. આ મેચના રેફરી ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લા હશે. આ એજીએમમાં એજીએમમાં હૈદરાબાદ બોર્ડના પ્રમુખ અઝહરુદ્દીન સહિત બીસીસીઆઈ ઈલેક્ટોરલ બોર્ડના 28 સભ્યો હાજર રહેશે.
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમમાં આજે અમિત શાહના પુત્રની ટીમ સામે ક્યા દિગ્ગજની ટીમની મેચ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
આ મેચ દ્વારા મોટેરા સ્ટેડિયમની ફ્લડ લાઇટનું પણ પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે.
NEXT
PREV
અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આગામી 24 ડિસેમ્બર ને ગુરુવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની વાર્ષિક સાધારણસભા યોજાવાની છે. આ એજીએમ પહેલાં બુધવારે મોટેરા સ્ટેડિયમમાં બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી અને બોર્ડના સેક્રેટરી જય શાહ ઇલેવન વચ્ચે ટેનિસ બોલમાં ફ્રેન્ડલી ઉદઘાટન મેચ પણ રમવામાં આવશે.
આ મેચ દ્વારા મોટેરા સ્ટેડિયમની ફ્લડ લાઇટનું પણ પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે. મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં 1.14 લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા છે. આ મેચના રેફરી ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લા હશે. આ એજીએમમાં એજીએમમાં હૈદરાબાદ બોર્ડના પ્રમુખ અઝહરુદ્દીન સહિત બીસીસીઆઈ ઈલેક્ટોરલ બોર્ડના 28 સભ્યો હાજર રહેશે.
આ મેચ દ્વારા મોટેરા સ્ટેડિયમની ફ્લડ લાઇટનું પણ પરીક્ષણ કરવામાં આવે તેવી શક્યતા છે. મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને તેમાં 1.14 લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા છે. આ મેચના રેફરી ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન રાજીવ શુક્લા હશે. આ એજીએમમાં એજીએમમાં હૈદરાબાદ બોર્ડના પ્રમુખ અઝહરુદ્દીન સહિત બીસીસીઆઈ ઈલેક્ટોરલ બોર્ડના 28 સભ્યો હાજર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -