IND vs ENG 5th T20: ટીમ ઈન્ડિયાએ અંતિમ મેચમાં ઈંગ્લેન્ડને 36 રનથી હરાવ્યું, 3-2થી જીતી સીરિઝ
IND vs ENG 5th T20: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને 36 રનછી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 225 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 20 Mar 2021 06:40 PM

બ્રેકગ્રાઉન્ડ
IND vs ENG 5th T20: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને 36 રનછી હરાવી 3-2થી સીરિઝ પોતાના...More
IND vs ENG 5th T20: ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને 36 રનછી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને જીત માટે 225 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો. વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ અણનમ 80 રન બનાવ્યા હતા. કોહલીએ 52 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 80 રન બનાવ્યા. હાર્દિક પંડ્યા 17 બોલમાં 39 રન બનાવ્યા. જ્યારે રોહિત શર્માએ 64 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક અને રાશિદે એક-એક વિકેટ લીધી હતી.
ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની પાંચમી અને નિર્ણાયક મેચમાં ટીમ ઈન્ડિયાને શાનદાર જીત મેળવી છે. ભારતે ઈંગ્લેન્ડને 36 રનછી હરાવી 3-2થી સીરિઝ પોતાના નામે કરી લીધી છે. ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ વિકેટ, ભુવનેશ્વર કુમાર 2 વિકેટ, હાર્દિક પંડ્યા અને નટરાજને એક એક વિકેટ ઝડપી હતી. 225 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 188 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ મલાને 68 રન અને બટલરે 52 રન બનાવ્યા હતા.