IND vs ZIM 3rd ODI: ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવ્યું, ઝિમ્બાબ્વેના સિકંદર રઝાએ શાનદાર સદી ફટકારી

ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને દિપક ચહર અને આવેશ ખાનનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

gujarati.abplive.com Last Updated: 22 Aug 2022 09:13 PM

બ્રેકગ્રાઉન્ડ

ઝીમ્બાબ્વે સામેની ત્રીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને દિપક ચહર...More

ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવ્યું

ઝિમ્બાબ્વેને અંતિમ ઓવરમાં 15 રનની જરુર હતી. ત્યારે અવેશ ખાને માત્ર 2 રન આપ્યા હતા. ભારતે ઝિમ્બાબ્વેને 13 રનથી હરાવીને વનડે સિરીઝ 3-0થી જીતી હતી. ઝિમ્બાબ્વે તરફથી સિકંદર રઝાએ શાનદાર બેટિંક કરતાં શતક લગાવ્યું હતું અને 95 બોલમાં 115 રનની ઈનિંગ રમી હતી.