IND vs SL 3rd ODI : અંતિમ વનડે મુકાબલામાં શ્રીલંકાએ 3 વિકેટથી જીત મેળવી

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ વનડે મેચ રમાઇ હતી. આ મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Jul 2021 11:35 PM

બ્રેકગ્રાઉન્ડ

IND Vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચોની સીરીઝની આજે અંતિમ વનડે મેચ પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ભારતીય ટીમ અગાઉથી જ આ સીરીઝ પર પ્રથમ બે વનડે મેચ...More

ત્રીજી વનડેમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત

ત્રીજી વનડે મેચમાં શ્રીલંકાની 3 વિકેટથી જીત થઈ છે. ભારતે આપેલા 227 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાની ટીમે 39 ઓવરમાં 7 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો છે.  શ્રીલંકા તરફથી સૌથી વધુ 76 રન અવિષ્કા ફર્નાન્એ બનાવ્યા હતા.