✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ત્રીજી વનડેમાં પણ વરસાદની શક્યતા, ઓવરોમાં થઈ શકે છે ઘટાડો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Sep 2017 11:27 AM (IST)
1

હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના અધિકારી ઈન્દ્રીજત શર્માએ જણાવ્યું કે, આગામી 48 કલાકમાં હવામાન સુધારો આવશે, મેચ ડે નાઈટ હોવાના કારણે સાંજે હવામાન ખુલ્લો રહે તેવી સંભવના છે. જો કે એક બે વાર વરસાદ વિધ્ન પાડી શકે છે. પરંતુ લાંબા સમય સુધી નહી પડે. ઓવરોમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મેચ રમાય તેવી પૂરી શક્યતા છે.

2

હવામાન વિભાગના ભોપાલ કેન્દ્રના અધિકારી ઈન્દ્રીજત શર્માએ જણાવ્યું કે, આગામી 48 કલાકમાં હવામાન સુધારો આવશે, મેચ ડે નાઈટ હોવાના કારણે સાંજે હવામાન ખુલ્લો રહે તેવી સંભવના છે. જો કે એક બે વાર વરસાદ વિધ્ન પાડી શકે છે. પરંતુ લાંબા સમય સુધી નહી પડે. ઓવરોમાં ઘટાડો થઈ શકે છે પરંતુ મેચ રમાય તેવી પૂરી શક્યતા છે.

3

ઈન્દોર: છેલ્લા થોડાક દિલસોથી સતત થઈ રહેલા વરસાદના કારણ ઈન્દોરમાં રમાનારી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની વનડે મેચ વિધ્ન નડે તેવી શક્યતા જણાઈ રહી છે. જો કે, હવામાન વિભાગે જાણકારી આપતા કહ્યું કે, 24 સપ્ટેમ્બર સુધી હવામાનની સ્થિતિમાં સુધાર આવશે. વરસાદના કારણે મેચ ઓછી ઓવરમાં રમાય તેવી શક્યતા છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ત્રીજી વનડેમાં પણ વરસાદની શક્યતા, ઓવરોમાં થઈ શકે છે ઘટાડો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.