✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IND VS ENG: સીરીઝ જીત્યા બાદ કેપ્ટન કોહલીએ રોહિત શર્મા નહીં પણ આ ખેલાડીના કર્યા ભરપૂર વખાણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Jul 2018 07:44 AM (IST)
1

વિરાટ કોહલી અનુસાર બોલર્સને સપાટ પિચને કારણે મુશ્કેલી પડી હતી. 20 ઓવરમાં ઈંગ્લેન્ડ 200 નજીક પહોંચ્યુ અને ભારતીય ટીમે 8 બોલ બાકી હતાને વિજય મેળવી લીધો. ત્રીજી ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે પહેલી ઈનિંગમાં 198 રન બનાવી 199 રનનો ટારગેટ આપ્યો હતો. ભારતે આ ટારગેટ 18.4 ઓવરમાં જ 7 વિકેટે જીત મેળવી સીરીઝ પર કબઝો કર્યો હતો.

2

વિરાટ કોહલીએ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા વિશે કહ્યું કે તે ખુબ સારો ઓલરાઉન્ડર છે. તેણે બોલિંગ અને બેટિંગ બને પર વિશ્વાસ છે. ફોર-સિક્સ લાગ્યા બાદ તેને જે રીતે 4 વિકેટ લીધી તે ખુબ જ વખાણવા લાયક છે.

3

કોહલીએ કહ્યું કે, અમારા બોલરોએ કમબેક કર્યું છે. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ઈંગ્લેન્ડ 225-230 રન બનાવશે પરંતુ ખેલાડીઓના શાનદાર પરફોર્મન્સને કારણે વિજય મળ્યો હતો. અમે છેલ્લી 10 ઓવરમાં બેટ્સમેન પર દબાણ રાખ્યું.

4

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં જીતનો શ્રેય બોલરને આપતા કહ્યું કે, બોલરોએ શાનદાર વાપસી કરતાં દબાણ બનાવ્યું જેનાથી ટીમને અંતે ફાયદો મળ્યો.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IND VS ENG: સીરીઝ જીત્યા બાદ કેપ્ટન કોહલીએ રોહિત શર્મા નહીં પણ આ ખેલાડીના કર્યા ભરપૂર વખાણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.