✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

India vs England: ઇજા હોવા છતાં ચોથી ટેસ્ટ રમવા માંગે છે આ આક્રમક ખેલાડી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Aug 2018 12:06 PM (IST)
1

2

જોની બેયર્સ્ટોએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, મારી આંગળી હવે ઠીક થઇ ગઇ છે, હાલ કોઇ સોજો નથી અને પહેલા કરતાં વધુ આરામ છે. થોડાક દિવસો પહેલા હું ખિસ્સામાં પણ હાથ ન હતો નાંખી શકતો પણ હવે બરાબર છે. હું વિકેટકીપિંગ કરવાની કોશિશ કરીશ.

3

4

નોંધનીય છે કે, જોની બેયર્સ્ટો ત્રીજી ટેસ્ટ દરમિયાન વિકેટકિપીંગ કરતી વખતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. પછી તપાસમાં ખબર પડી કે તેને આંગળીમાં ફેક્ચર છે. જોકે, હાડકુ તુટવા છતાં પણ તે પોતાની જગ્યાએથી ડિસ્લોકેટ ન હતી થઇ, આ કારણે જ જોની બેયર્સ્ટો આ ઇજામાંથી જલ્દી બહાર આવવાની સંભાવના દર્શાવી હતી. બાદમાં જોની બેયર્સ્ટોની ગેરહાજરીમાં બટલરે વિકેટકીપિંગ કરી હતી.

5

ઇજાગ્રસ્ત જોની બેયર્સ્ટોએ કહ્યું કે, તે ડાબા હાથની આંગળીમાં ઇજા થઇ હોવા છતાં ભારત વિરુદ્ધ સાઉથહેમ્પટન ચોથી ટેસ્ટમાં રમવા માંગે છે, આ ટેસ્ટ આવતીકાલથી શરૂ થઇ રહી છે. તેને કહ્યું કે હું બેટ્સમેન તરીકે રમવા માટે ફીટ થઇ ગયો છું પણ વિકેટકીપિંગ પણ કરવા માંગુ છું.

6

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 30 ઓગસ્ટે શરૂ થઇ રહેલી ચોથી ટેસ્ટ માટે બન્ને ટીમોમાં નવા ખેલાડીઓને ચાન્સ મળી શકે છે. આ બધાની વચ્ચે હવે નવા રિપોર્ટસ અવી રહ્યાં છે કે ઇંગ્લેન્ડનો આક્રમક ખેલાડી અને વિકેટકીપર બેટ્સમેન જોની બેયર્સ્ટો ઇજાગ્રસ્ત થયો છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • India vs England: ઇજા હોવા છતાં ચોથી ટેસ્ટ રમવા માંગે છે આ આક્રમક ખેલાડી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.