કપિલ, ગાવસ્કર, દ્રવિડ સહિત આ દિગ્ગજ ક્રિકેટરોને મળ્યું છે પદ્મ ભૂષણ સન્માન

વીનૂ માંકડને વર્ષ 1973માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
રાજા ભલેન્દ્ર સિંહને વર્ષ 1983માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
વર્ષ 1991માં લાલા અમરનાથને પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
પદ્મ ભૂષણ સન્માન મેળવનાર સૌ પ્રથમ ક્રિકેટર સી. કે. નાયડૂ હતા. તેમને વર્ષ 1956માં આ સન્માન મળ્યું હતું.
ચંદુ બોર્ડેને વર્ષ 2002માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ડી બી દેવધર મહારાષ્ટ્રના ફર્સ્ટ ક્લાસ ક્રિકટેર હતા. તેને 99 વર્ષની ઉંમરે વર્ષ 1991માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
ટીમ ઇન્ડિયાની દીવાલ તરીકે ઓળખાતા રાહુલ દ્રવિડને વર્ષ 2013માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
લિટલ માસ્ટરના નામથી જાણીતા ક્રિકેટર સુનીલ ગાવસ્કરને 1980માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
દેશને પ્રથમ વખત વર્લ્ડ કપ અપનાવર કપિલ દેવને વર્ષ 1991માં પદ્મ ભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા હતા.
દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સલન્માન પદ્મ ભૂષણ માટે ધોનીના નામની ભલામણ કરવામાં આવી છે. આ અવસર પર અમે તમને ભારતના એ તમામ ક્રિકેટર્સ વિશે જણાવી રહ્યા છીએ જેને આ સન્માન મળ્યું છે.
બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ દેશના ત્રીજા સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ ભૂષણ માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયાની અનેક મોટી જીતમાં ધોનીના યોગદાન માટે બોર્ડે આ ભલામણ કરી છે. હાલમાં જ ધોનીએ શ્રીલંકાની વિરૂદ્ધ રમાયેલ સીરીઝમાં 300 વડને પૂરા કર્યા. તેની સાથે જ તેણે સીરીઝ દરમિયાન વનડેમાં 100 સ્ટમ્પ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો.