✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આ ક્રિકેટરે 49 બેટ્સમેનોને કરાવ્યા રન આઉટ, હવે ટીમમાંથી થઈ હકાલપટ્ટી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Sep 2018 07:53 AM (IST)
1

હથારુસિંઘાએ કહ્યું હતું કે, અમે તેને ફિટ જોવા માંગીએ છીએ. 2017માં તેની એવરેજ 59ની રહી છે અને હું આ વાત જાણું છું પણ જો તમે જુવો તો તે 64 રન આઉટનો ભાગ રહ્યો છે. જેમાં 49 વખત તેણે બીજાને રન આઉટ કરાવ્યા છે. આ એક વર્લ્ડ રેકોર્ડ છે. કોચે કહ્યું હતું કે હું તેને ફ્રેશ થઈને ફરી પાછો ફરતો જોવા માંગુ છું અને સ્પષ્ટ રીતે શ્રીલંકાની ટીમ માટે રમતો જોવાની ઇચ્છા છે.

2

શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)ના મુખ્ય પસંદગીકાર ગ્રેમ લેબરોયે કહ્યું છે કે વિકેટો વચ્ચે ઝડપી દોડી ન શકતો હોવાના કારણે બહાર કરવામાં આવ્યો છે. ટીમના કોચ ચંડીકા હથારુસિંઘાએ કહ્યું છે કે તેને લાગે છે કે મેથ્યુઝ પોતાની મરજીથી જ રન લેશે અને બીજા છેડ રહેવા બેટ્સમેન તરફ ધ્યાન આપતો નથી અને આ કારણે કે ઘણી વખત બીજા ખેલાડીને રન આઉટ પણ કરાવી બેસે છે.

3

કોલંબીઃ વનડે ટીમમાંથી કેપ્ટનશીપમાંથી હાલમાં જ હટાવવામાં આવ્યા બાદ શ્રીલંકના ક્રિકેટ બોર્ડે એન્જેલો મેથ્યૂઝને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાનારી વનડે સીરીઝમાંથી પણ બહાર કર્યો છે. શ્રીલંકા ક્રિકેટની પસંદગી સમિતિએ મેથ્યૂઝને બહાર કરવા પાછળ ફિટનેસનું કારણ આપ્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • આ ક્રિકેટરે 49 બેટ્સમેનોને કરાવ્યા રન આઉટ, હવે ટીમમાંથી થઈ હકાલપટ્ટી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.