✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝ હાર્યા બાદ મીડિયા પર જ ભડક્યો વિરાટ કોહલી, કહ્યું.....

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Sep 2018 02:11 PM (IST)
1

નોંધનીય છે કે, ટીકાઓનો સામનો કરી રહેલ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે તેની ટીમનો વિદેશી રેકોર્ડ વિતેલા 15-20 વર્ષોની ટીમોની તુલનામાં શ્રેષ્ઠ છે. તેના પર રિપોર્ટરે ભારતીય કેપ્ટનને સવાલ કર્યો હતો. જણાવીએ કે, ભારતીય ટીમ 5 મેચની સીરીઝમાં માત્ર એક મેચ જીતી શકી, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

2

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ કારમી હાર બાદ વિરાટને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે શું તમને માનો છો કો આ વિદેશી પ્રવાસ કરવા માટે વિશ્વની સર્વશ્રેષ્ઠ ટીમ છે તો તેણે જવાબ આપવાની જગ્યાએ પત્રકારને જ વળતો સવાલ કર્યો કે, તમને શું લાગે છે? પત્રકારે કહ્યું કે, મને તો એવું નથી લાગતું તો વિરાટે કહોલીએ કહ્યું કે એવું તમારું માનવું છે.

3

નવી દિલ્હીઃ સાડા ત્રણ વર્ષથી ભારતના કેપ્ટન રહેલ વિરાટ કોહલી હાર્યા બાદ ખુદ પર કાબુ નથી રાખી શકતા અને મીડિયાના સવાલોના જવાબ આપવાની જગ્યાએ તેની સાથે તકરાર કરવા લાગે છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સીરીઝ હાર્યા બાદ મીડિયા પર જ ભડક્યો વિરાટ કોહલી, કહ્યું.....
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.