✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

વિદેશની ધરતી પર હવે ટીમ ઇન્ડિયા હારશે તો કેપ્ટન કોહલીને આપવો પડશે જવાબ, જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Oct 2018 09:54 AM (IST)
1

સીઓએની આ મીટિંગમાં હેડ કૉચ રવિ શાસ્ત્રી, કેપ્ટન કોહલી, ઉપકેપ્ટન અંજિક્યે રહાણે, મુખ્ય સિલેક્ટર્સ એમએસકે પ્રસાદ પણ હાજર રહેશે. મીટિંગમાં વિદેશ પ્રવાસ દરમિયાન ટીમના પ્રદર્શનનું વિષ્લેષણ કરવામાં આવશે. આમ આ રીતે હવે કોહલીને હારનું કારણ બતાવવું પડેશે.

2

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મીટિંગ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પહેલા 10 અને 11 ઓક્ટોબરે થશે. માનવામાં આવી રહ્યુ છે કે વર્ષના અંત સુધીમાં યોજાનારા ઓસ્ટ્રેલિયા પ્રવાસ ટીમ મેનેજમેન્ટ પોતાની રણનીતિને અંતિમ રૂપ આપવાની પહેલ કરશે.

3

સુ્પ્રીમ કોર્ટ તરફથી બોર્ડના કામકાજ પર નજર રાખવા માટે બનાવેલી ક્રિકેટ ની કમિટી, જે વહીવટી સમિતી છે તેને હાલમાં જ પ્રદર્શનને લઇને એક મીટિંગ કરી હતી. જેમાં આ નીતિ લાગુ કરવાની વાત મંજૂરી થઇ છે.

4

નવી દિલ્હીઃ વિદેશ પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન પર હવે સવાલોની આપલે થવાની તૈયારીમાં છે. કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ (સીઓએ) આ મુદ્દે હવે ગંભીર વલણ અપનાવી રહી છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • વિદેશની ધરતી પર હવે ટીમ ઇન્ડિયા હારશે તો કેપ્ટન કોહલીને આપવો પડશે જવાબ, જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.