✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કેમ ફાઇનલમાં આવીને જ હારી જાય છે બાંગ્લાદેશની ટીમ, કેપ્ટન મુર્તઝાએ બતાવ્યું આ મોટુ કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Oct 2018 11:30 AM (IST)
1

આ અગાઉ 2012 ફાઇનલમાં પહોંચેલી બાંગ્લાદેશની ટીમને પાકિસ્તાને હરાવી હતી અને બાદમાં 2016માં ધોનીની આગેવાનીમાં ફાઇનલમાં બાંગ્લાદેશની ટીમ ઇન્ડિયાના હાથે માત મળી હતી.

2

ઉલ્લેખનીય છે કે, ભારત સામે બાંગ્લાદેશની ટીમ ફાઇનલ મેચમાં છેલ્લા બૉલે હારી ગઇ હતી, ભારતે આ સાથે બાંગ્લાદેશની 7 વિકેટથી હરાવી એશિયા કપ ઉપર સાતમી વાર કબ્જો જમાવ્યો હતો. બાંગ્લાદેશની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી હતી પણ હાર સાથે પરત ફરી હતી.

3

મુર્તઝાએ કારણ બતાવતા કહ્યું કે, બાંગ્લાદેશની ટીમ માનસિક દ્રઢતાના કારણે સતત ફાઇનલ મેચોમાં હારનો સામનો કરવો પડી રહ્યો છે. મુર્તઝાનું માનવું છે કે ટીમ ફાઇનલમાં ક્યાંકને ક્યાંક માનસિક રીતે કમજોર પડી જાય છે અને તેના કારણે જે હાર મળે છે.

4

નવી દિલ્હીઃ ફાઇનલમાં પહોંચીની સતત હારી જતી ટીમ બાંગ્લાદેશને લઇને કેપ્ટન મુર્તઝાએ એક મોટો ખુલાસો કર્યો છે. ફાઇનલમાં મળેલી હાર બાદ સ્વદેશ પરત પહોંચેલી બાંગ્લાદેશની ટીમના કેપ્ટને હારનું મુખ્ય કારણ બતાવ્યુ છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • કેમ ફાઇનલમાં આવીને જ હારી જાય છે બાંગ્લાદેશની ટીમ, કેપ્ટન મુર્તઝાએ બતાવ્યું આ મોટુ કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.