✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પુત્ર યુવરાજના લગ્નમાં નહીં જાય યોગરાજ સિંહ!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Nov 2016 12:16 PM (IST)
1

યુવરાજ સિંહ હાલમાં ભારતીય ટીમમાં સામેલ નથી અને તેમણે ભારત માટે 11 હજારથી વધારે રન અને દેશને બે વિશ્વકપ અપાવ્યા છે.

2

તમને જણાવીએ કે યુવરાજ અને હેજલની સગાઈ ચાલુ વર્ષની શરૂઆતમાં જ થઈ હતી, જેની જાણકારી યુવરાજે ખુદ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

3

જોકે યોગરાજ સિંહ 29 નવેમ્રે લલિત હોટલમાં થનારી મેહંદી અને સંગીત સેરેમનીમાં સામેલ થશે.

4

યુવરાજ સિંહના લગ્ન 30 નવેમ્બરના રોજ પંજાબના ફતેગઢ સાહેબ ગુરુદ્વારામાં થસે જેના કારણે તેના પિતા આ લગ્નમાં આવે તેવી શક્યતા ઓછી છે.

5

યોગરાજે આ અંગે યુવરાજની માતાને જણાવ્યું છે કેતે આ ફંક્શનમાં હાજર નહીં રહે. આ સમારોહમાં ન આવવાનું કારણ અંગે યોગરાજે કહ્યું કે, તે માત્ર ભગવાનમાં આસ્થા રાખે છે, કોઈ ધાર્મિક ગુરુમાં નહીં.

6

અહેવાલ અનુસાર યુવીએ સન્માન સાથે યોગરાજને લગ્ન માટે ઇનવાઈટ કર્યા છે અને સાથે જ લગ્નના કારડ્માં પણ તેમનું નામ પ્રિન્ટ કરાવ્યું છે. પરંતુ યોગરાજનું કહેવું છે કે, તે આ લગ્નમાં હાજર નહીં રહે.

7

પીએમ મોદી સહિત ઘણી સેલીબ્રિટીઝે આ લગ્નમાં સામેલ થવાની શક્યતા છે પરંતુ યુવીના તમામ ફેન્સના નમાં એ સવાલ છે કે શું આ ફંક્શનમાં તેના પિતા એટલે કે એક્ટર અને પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ પણ સામેલ થશે.

8

યુવરાજ અને હેજલના લગ્ન માટે સ્પેશિયલ આઈપીએલ થીમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. યુવરાજના લગ્નનું કાર્ડની પ્રેરણા ક્રિકેટથી જ લેવામાં આવી છે. કાર્ડને યુવરાજ હેજલ પ્રીમિયર લીગના સ્પેશિયલ નામથી બનાવવામાં આવ્યું છે. જે દેખાવે બિલ્કુલ અલગ છે.

9

યુવરાજના લગ્ન સૌથી પહેલા પંજાબી રીતિ-રિવાજની સાથે 30 નવેમ્બરના રોજ ચંદીગઢમાં થશે ત્યાર બાદ યુવરાજ અને હેજલ 2 ડિસેમ્બરના રોજ હિન્દુ રીતિ-રિવાજ અનુસાર ગોવામાં પણ લગ્ન કરશે. ત્યાર બાદ દિલ્હી સ્થિત છત્તરપુરના ફાર્મહાઉસમાં 7 ડિસેમ્બરે રિસેપ્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

10

ટીમ ઇન્ડિયાના સિક્સર કિંગ યુવરાજ સિંહ આ મહિને 30 નવેમ્બતી પોતાની મંગેતર હેજલ કીચની સાથે લગ્નના બંધનમાં બંધાવાનો છે. જેના માટે યુવીએ લગ્નનું નિમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પણ આપ્યું છે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • પુત્ર યુવરાજના લગ્નમાં નહીં જાય યોગરાજ સિંહ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.