સુરતઃસરથાણામાં ટ્યુશન ક્લાસિસમા ભીષણ આગ, 21 વિદ્યાર્થીઓના મોત, CM રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા
પ્રચંડ આગને કારણે 21 વિદ્યાર્થીઓના મોત થયા છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી
એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 May 2019 11:07 AM
બ્રેકગ્રાઉન્ડ
સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ છે. આગની...More
સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે મૃતકોની સંખ્યા વધીને 21 થઈ છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગથી બચવા માટે 10થી વધુ વિદ્યાર્થીઓએ બિલ્ડિંગના ત્રીજા માળથી કૂદકા લગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિદ્યાર્થીઓના વાલીઓ પર પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી સુરતની ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી સુરતની ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી સુરતની ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા હતા. તમામના મૃતદેહને સ્મિમેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. પીએમ માટે લાવવામાં આવેલા મૃતદેહોથી સ્મિમેર હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ મૃતકોના પરિવારજનોના આક્રંદથી સ્મિમેર હોસ્પિટલમાં શોકનો માહોલ ઉભો થયો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરત દુર્ધટના બાદ મુખ્યમંત્રી રૂપાણી સુરત પહોંચ્યા હતા અને સ્થિતિની જાણકારી મેળવી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડાએ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, જો જરૂર પડશે તો દિલ્હીની એઇમ્સના ડોક્ટરોની ટીમ ગુજરાત મોકલવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સ્વાસ્થ્યમંત્રી જેપી નડ્ડાએ ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણીને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, જો જરૂર પડશે તો દિલ્હીની એઇમ્સના ડોક્ટરોની ટીમ ગુજરાત મોકલવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોગ્રેસ નેતા હાર્દિક પટેલ, જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અહેમદ પટેલ સહિતના નેતાઓએ ટ્વિટ કરી વિદ્યાર્થીઓના મોત પર દુખ વ્યક્ત કર્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સુરતના મેયર જગદીશ પટેલે જણાવ્યું હતું કે, આ ખૂબ દુઃખદ ઘટના છે. અને શહેર તંત્ર દ્વારા થોડા દિવસો પહેલા સર્વે કરવામાં આવ્યા છે. ફાયર સેફ્ટી અંગે નોટિસો આપવામાં આવ્યા છે. ટ્યૂશન ક્લાસિસમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા કરવામાં નહી આવે ત્યાં સુધી શરૂ કરવામાં દેવામાં આવશે નહીં
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
15 વિદ્યાર્થીઓના મોતને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા. શહેરી વિકાસ વિભાગના સચિવને આ અંગે તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા હતા. તે સિવાય આગમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવાની રૂપાણીએ જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
15 વિદ્યાર્થીઓના મોતને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા. શહેરી વિકાસ વિભાગના સચિવને આ અંગે તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા હતા. તે સિવાય આગમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવાની રૂપાણીએ જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
15 વિદ્યાર્થીઓના મોતને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા. શહેરી વિકાસ વિભાગના સચિવને આ અંગે તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા હતા. તે સિવાય આગમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવાની રૂપાણીએ જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
15 વિદ્યાર્થીઓના મોતને પગલે મુખ્યમંત્રી રૂપાણીએ તપાસના આદેશ આપ્યા હતા. શહેરી વિકાસ વિભાગના સચિવને આ અંગે તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ સોંપવાના આદેશ આપ્યા હતા. તે સિવાય આગમાં મોતને ભેટેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય કરવાની રૂપાણીએ જાહેરાત કરી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાઇ હતી પરંતુ ક્લાસિસમાં જવાનો કોઇ રસ્તો નહોતો મળ્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ ફ્લોરથી ઉપર સુધી આગ ફેલાઇ હતી પરંતુ ક્લાસિસમાં જવાનો કોઇ રસ્તો નહોતો મળ્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પોલીસ કમિશ્નર સતિષ શર્માના જણાવ્યું હતું કે, ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે 100થી વધુ પોલીસ જવાનો કામે લાગ્યા હતા. આ ઘટનામાં જે પણ ગુનેગાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પોલીસ કમિશ્નર સતિષ શર્માના જણાવ્યું હતું કે, ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે 100થી વધુ પોલીસ જવાનો કામે લાગ્યા હતા. આ ઘટનામાં જે પણ ગુનેગાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મળતી જાણકારી અનુસાર, તક્ષશિલા એપાર્ટમેન્ટ્ના બીજા માળમાં એસીમાં ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગના પગલે 108ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મળતી જાણકારી અનુસાર, તક્ષશિલા એપાર્ટમેન્ટ્ના બીજા માળમાં એસીમાં ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગના પગલે 108ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મળતી જાણકારી અનુસાર, તક્ષશિલા એપાર્ટમેન્ટ્ના બીજા માળમાં એસીમાં ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગના પગલે 108ની એમ્બ્યુલન્સ મારફતે પાંચ ઈજાગ્રસ્ત છોકરીઓને કાપોદ્રા સ્થિત પીપી સવાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી એક યુવતીને માથામાં ગંભીર ઈજા હોવાથી સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
Tags: commercial complex