સુરતઃસરથાણામાં ટ્યુશન ક્લાસિસમા ભીષણ આગ, 21 વિદ્યાર્થીઓના મોત, CM રૂપાણી ઈજાગ્રસ્તોની મુલાકાતે હોસ્પિટલ પહોંચ્યા

પ્રચંડ આગને કારણે 21 વિદ્યાર્થીઓના મોત થયા છે. આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 25 May 2019 11:07 AM

બ્રેકગ્રાઉન્ડ

સુરતઃ સુરતના સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ચાલતા ટ્યુશન ક્લાસિસમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ આગને કારણે  મૃતકોની સંખ્યા વધીને 21  થઈ છે. આગની...More

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરી સુરતની ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું