✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુરતના પરિવારની કારને મહારાષ્ટ્રના જલગાંવ નજીક થયો અકસ્માત, ત્રણનાં ઘટનાસ્થળે મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Oct 2018 09:18 AM (IST)
1

અકસ્માતમાં મૃતકના નામમાં મુન્નાભાઈ શેખ ઉમ્ર 46 રહે સુરત, હુમેરા શેખ ઉમર 7, શેખ હસનેન ત્રણેય પિતા પુત્રની ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતા.

2

મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નજીક થયેલા અકસ્માતમાં ભોગ બનનાર પરિવારના સભ્યો સુરતથી 8 ઓક્ટોબરના રોજ મોડી રાત્રિએ 2 કલાકે બે કારમાં સવાર થઈ બહેનના શ્રીમતના પ્રસંગમાં જઈ રહ્યા હતા. સુરતથી મહારાષ્ટ્રના જલગાંવ જતી વખતે સોમવારે સવારે તેમને એક અકસ્માત નડ્યો હતો.

3

આ ઘટનામાં કારમાં સવાર બે નાના બાળકો અને એક યુવાનનું મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટનામાં એવું જાણવા મળે છે કે, કારમાં સવાર તમામ મુસાફરો સુરતના રહેવાસી હતા.

4

મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના પારોળા તાલુકાના મોંઢાળે નજીક સોમવારે સવારે 8 વાગેની આસપાસ ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં જ્યારે હાઈવે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

  • હોમ
  • સુરત
  • સુરતના પરિવારની કારને મહારાષ્ટ્રના જલગાંવ નજીક થયો અકસ્માત, ત્રણનાં ઘટનાસ્થળે મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.