✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અરવિંદ કેજરીવાલને સુરતમાં કેમ કરવું પડ્યું રાત્રિ રોકાણ? જાણો કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2016 10:44 AM (IST)
1

આપના કાર્યકર યોગેશ જાદવાણીએ માહિતી આપી હતી કે, કેજરીવાલ તાવ અને શરદીનો ભોગ બન્યા છે. તેઓ આવતી કાલે સવારે 9.55 કલાકે દિલ્લી જશે. તેઓ સુરતથી દિલ્લરી જતી ફ્લાઇટમાં દિલ્લી રવાના થશે.

2

સુરતઃ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગઈ કાલે રાતે દિલ્લી જવા નીકળી જવાના હતા. એટલું જ નહીં, તેઓ કાલે સુરત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યકર મનજો સોરઠિયાના મોટા વરાછાના નિવાસ સ્થાને ભોજન સમારોહમાં હાજરી આપવાના હતા. પરંતુ ત્યાં પણ તેમણે હાજરી આપી નહોતી.

3

કેજરીવાલ ઉત્તર ગુજરાત, અમદાવાદ અને વડોદરામાં સતત કાર્યક્રમની વ્યસ્તતાને કારણે મુખ્યમંત્રી કેજરીવાલની તબિયત લથડી હતી. ગઈ કાલે દિવસ દરમિયાન સખત તાવ હોવા ચતાં સાભાને સંબોધી હતી. તેમજ અનેક કાર્યકરોને રૂબરું મળ્યા હતા. તેઓ ગઈ કાલે જ દિલ્લી જવા રવાના થવાના હતા. જોકે, તેઓ તાવ અને શરદીમાં સપડાતા તેમને સુરતમાં રાત્રિ રોકાણ કરવું પડ્યું હતું.

  • હોમ
  • સુરત
  • અરવિંદ કેજરીવાલને સુરતમાં કેમ કરવું પડ્યું રાત્રિ રોકાણ? જાણો કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.