Continues below advertisement

Oxygen To Aapo Sarkar

News
સંક્રમિતો વધી રહ્યા છે પણ સારા સમાચાર એ છે કે જેમને ચેપ લાગેલો એ સાજા થઈ રહ્યા છે....
લોકડાઉન લગાવવું જરૂરી છે કેમ કે આપણે સુધરવાના નથી...........સરકાર ક્યારે નિર્ણય લેશે એ ખબર નથી પણ.........
સ્થિતી કેટલી ખરાબ થતી જાય છે, સરકાર એકલી જવાબદાર નથી, આપણે પણ જવાબદાર છીએ........નેતાઓએ જે કર્યું પણ તેમના પગલે ના ચાલશો...
એક વ્યક્તિ મરવા પડ્યો હશે તો એ 108ની રાહ જોશે ? કોઈ દર્દી 108ની રાહ જોઈને મરી જાય એ ના ચાલી શકે
વાયબ્રન્ટ માટે છ મહિના પહેલાં આયોજન થઈ શકતું હોય તો કોવિડની એક લહેર આવી પછી બીજી લહેરનો કેમ અંદેશો નહોતો ?
દર્દ એ વાતનું છે કે, કોરોનાની આંધી મારા પ્રદેશની સરકાર ના સમજી શકી........અમે કરદાતા છીએ, દવા માટે ભીખ ના માગી શકીએ, વેન્ટિલેટર માટે ભીખ ના માગી શકીએ.........
કયારેય વિચારેલું કે, પ્રાણવાયુ ખરીદવા ફાંફાં મારવાં પડશે, પહેલાં પાણી ખરીદતા થયા, હવે હવા ખરીદતા થયા ને હવા માટે હવાતિયાં મારતા થયા.............
સુરતની જરૂરીયાત છે એટલો ઓક્સિજનનો જથ્થો અમને મળ્યો નથી ને આવતી કાલે મળશે કે કેમ તેમાં શંકા છે.......
કાલે રાત્રે જે ઘટના બની........અમારું કાળજું કંપી જાય છે કે કેવી રીતે કરવું, અમારે દર્દીની સારવાર કરવાની છે પણ....
ભાજપના નેતાએ હોસ્પિટલ શરૂ કરી પણ ઓક્સિજન નહીં મળે એટલે હોસ્પિટલ બંધ કરી દેવી પડી.......સુરતના ડોક્ટરો ઓક્સિજનની શોધમાં કલેક્ટર ઓફિસે ગયા......
હું તો બોલીશ: 'ઑક્સિજન તો આપો સરકાર'
Continues below advertisement
Sponsored Links by Taboola