Continues below advertisement

Su Kahe Che Sarkar

News
અમે CMને કહ્યું કે, જે ક્વોટા છે એટલો તો આપવો જ પડે નહિંતર ઓક્સિજવન વિના જ લોકો એ થઈ જશે......
ભાજપના નેતાની ચીમકીઃ ઓક્સિજનના અભાવે કોઈનું મોત થશે કે વ્યવસ્થામાં કોઈ ખામી દેખાશે તો આ અધિકારી જે.કે. પટેલને...........
હાલનું ગુજરાતનું ચિત્ર જેવું છે એવું દેખાવું જોઈએ, ભયાવહ હોય તો ભયાવહ ને ગુલાબી હોય તો ગુલાબી........
સ્થિતી એવી નથી કે તમે જોવા બેસો કે દર્દી અમદાવાદનો છે, ગાંધીનગરનો છે કે રાજકોટનો છે......ડોક્ટર નિયમના કારણે સારવાર ના કરી શકે તેનાથી ખરાબ શું હોઈ શકે ?
કોઈ માણસ ગાડીમાં આવ્યો કે 108માં આવ્યો પણ શ્વાસ નથી લેવાતો તો ઓક્સિજન આપવો પડે, તેને પાછો મોકલીને એવું ના કહેવાય કે.......
સરકારની એફિડેવિટ અને આંકડા પ્રમાણે દર બે દર્દીએ એક દર્દીને રેમડેસિવિર અપાયું છે, આ વાત કેવી રીતે માની શકાય, ભાઈ ?
હું તો બોલીશ: શું કહે છે સરકાર ?
Continues below advertisement
Sponsored Links by Taboola