અસ્મિતા વિશેષઃ અગ્નિ'કાંડ'
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Nov 2020 02:51 PM (IST)
અસ્મિતા વિશેષમાં આજે વાત અગ્નિકાંડની. સમય બદલાયો સ્થળ બદલાયું પણ આગ લાગવાની ઘટનામાં કોઈ જ ઘટાડો નથી નોંધાયો..આખરે કેમ આગની આવી ઘટનાઓ પર અંકુશ આવતો નથી કેમ એવા કોઈ પગલા ભરાતા નથી જેનાથી નિર્દોષોનો જીવ બચી જાય..જ્યારે જ્યારે આગ લાગે ત્યારે ત્યારે ફક્ત તપાસ સમિતિ રચાઈ જાય છે. આખરે અગ્નિકાંડની આવી ઘટનામાં જવાબદારી કોની.