✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હું તો બોલીશઃ ''બાબુઓ સામે નારાજગી કેમ?''

એબીપી અસ્મિતા વેબ ટીમ  |  01 Sep 2021 10:36 PM (IST)
ABP News

અધિકારીઓ સાથે નેતાઓએ દોસ્તી નહીં રાખવી અને અધિકારીઓ સાથે ફોટા નહીં પડાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવેદનને ભાજપના નેતાઓ કેવી રીતે મુલવ્યુ તે મુદ્દે ભાજપના કેટલાક નેતાઓ સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી. પ્રદેશ ભાજપના કોષાધ્યક્ષ ધર્મેદ્રભાઈ શાહે તો મહાનગરમાંથી IAS અધિકારીઓને દૂર કરવાની માંગ કરી હતી. એટલું જ નહીં IAS અધિકારીઓ ફિલ્ડમાં ન જતા હોવાથી જનતાનું દર્દ ન સમજતા હોવાનું નિવેદન આપ્યું હતું. અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહે પોતાના કૉર્પોરેશનના અનુભવનો હવાલો આપી સ્પષ્ટતા કરી કે.. મારી ધાક અને અનુભવના કારણે મારા કાર્યકાળમાં અધિકારીઓ અમારી વાત માનતા હતા

  • હોમ
  • Tv-show
  • હું તો બોલીશ
  • હું તો બોલીશઃ ''બાબુઓ સામે નારાજગી કેમ?''

TRENDING VIDEOS

સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર9 Minutes ago

અંબાલાલ પટેલની મોટી આગાહી12 Minutes ago

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી14 Minutes ago

હું તો બોલીશ17 Hour ago

About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.