✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હું તો બોલીશઃ 'ધર્મયુદ્ધ'

એબીપી અસ્મિતા વેબ ટીમ  |  28 Aug 2021 10:48 PM (IST)
ABP News

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin Patel) હિન્દુઓની વસ્તી (Hindu Population) ને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપ્યું છે કે, જ્યાં સુધી દેશમાં હિન્દુ વસ્તીની બહુમતી છે ત્યાં સુધી બંધારણ-દેશ-કાયદા-કાનૂન બધું જ સુરક્ષિત છે. ન કરે નારાયણ જ્યારે દેશમાં હિન્દુ વસ્તી ઘટી અને એમની વસ્તી વધી તો બધું જ નષ્ટ થઈ જશે. કાયદા કાનૂન બધું દફનાવી દેશે. હું બધા ની વાત નથી કરતો ઘણા મુસ્લિમો (Muslim) દેશ ભક્ત છે. 

  • હોમ
  • Tv-show
  • હું તો બોલીશ
  • હું તો બોલીશઃ 'ધર્મયુદ્ધ'

TRENDING VIDEOS

સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર11 Minutes ago

અંબાલાલ પટેલની મોટી આગાહી13 Minutes ago

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી15 Minutes ago

હું તો બોલીશ17 Hour ago

About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.