શિવ પૂજા કે અભિષેકમાં આ 5 ભૂલ ક્યારેય ન કરો, જાણો મહાદેવની સાધનામાં કઇ સાવધાની જરૂરી

Continues below advertisement

શ્રાવણ માસ એટલે મહાદેવની સાધના, આરાધનાનું પાવન પર્વ... મહાદેવની ઉપાસના માટે આ અવસર સર્વેશ્રેષ્ઠ સમય મનાય છે. મહાદેવના પૂજન અર્ચનમાં અભિષેકનું વિધાન છે.. જેનું વિશેષ મહત્વ પણ છે.... જો કે અભિષેકમાં વપરાતા દ્વવ્યો શુદ્ધ હોવા જરૂરી છે... 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram