Ganesh Chaturthi 2021: ઘરમાં ગણેશજીની કેવી પ્રતિમા કઈ જગ્યાએ રાખવી ? શું કહે છે વાસ્તુ શાસ્ત્ર ?

એવુ કહેવાય છે કે જો તમે ઘર માટે ગણપતિ લેવા જઈ રહ્યા છો તો ગણપતિની બેસેલી મુદ્રાની મૂર્તિ શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિની પૂજા કરવાથી સ્થાઈ લાભ થાય છે. એટલુ જ નહી આ દરમિયાન આવનારા અવરોધો પણ દૂર થાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola