Ganesh Chaturthi 2021: ઘરમાં ગણેશજીની કેવી પ્રતિમા કઈ જગ્યાએ રાખવી ? શું કહે છે વાસ્તુ શાસ્ત્ર ?

Continues below advertisement

એવુ કહેવાય છે કે જો તમે ઘર માટે ગણપતિ લેવા જઈ રહ્યા છો તો ગણપતિની બેસેલી મુદ્રાની મૂર્તિ શુભ માનવામાં આવે છે. આવી મૂર્તિની પૂજા કરવાથી સ્થાઈ લાભ થાય છે. એટલુ જ નહી આ દરમિયાન આવનારા અવરોધો પણ દૂર થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram