શક્તિના નવ સ્વરૂપઃ સુરેન્દ્રનગરના ચોટીલામાં બીરાજે છે મા ચામુંડા

Continues below advertisement

શક્તિના નવ સ્વરૂપમાં આજે સુરેન્દ્રનગરના ચોટીલામાં બીરાજનારા મા ચામુંડાના દર્શન કરો. બ્રહ્માંડની ગતિનું સંચાલન માના હાથમાં છે. ચોટીલાનો પૌરાણિક ઇતિહાસ છે. ચંડ-મુંડ સંહારિણી મા દુર્ગાનું સ્વરૂપ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram