Amreli Crime | તાંત્રિકવિધિથી બહેનને મારી નાંખ્યાની શંકાથી 3 લોકોને મારીને કૂવામાં નાંખી દીધા
gujarati.abplive.com
Updated at:
15 Jan 2024 03:58 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAmreli Crime | અમરેલીના લાલાવદરની સીમામાં આવેલા ખેતરના કુવામાંથી મળેલા ત્રણ મૃતદેહો અંગે મોટો ખુલાસો થયો છે.. અમરેલી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે ત્રણેયની હત્યા કરી ને કુવામાં ફેંકી દેવામાં આવ્યા હતા.. આજે અમરેલી જિલ્લા પોલીસ વડા દ્વારા એક પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટના અંગે જાણકારી આપી હતી.