ભરૂચના અંક્લેશ્વરમાં ડાયરા દરમિયાન ફાયરિંગ, એક વ્યક્તિ સામે ગુનો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભરૂચના અંક્લેશ્વરમાં ડાયરા દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. વિક્રમ ભરવાડ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. કિર્તીદાન ગઢવીના દાયરામાં વિક્રમ ભરવાડે ફાયરિંગ કર્યું હતું. જે બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram