Kolkata Doctor Case | ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ ક્રુરતા પૂર્વક હત્યા કરનાર કોણ છે આ નરાધમ?

કોલકાતાની ટ્રેની ડોક્ટરને આરોપી સંજય રોયે ખૂબ પીડા આપી હતી. જેનો ખુલાસો ટ્રેની ડોક્ટરના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. આ જખ્મો વિશે સાંભળતા જ આપને ખૂબ પીડા થાય, તો વિચારો જેની સાથે આ થયું હશે, જેના પર આ વીત્યું હતું. તેની હાલત કેવી થઈ હશે? અને પીડિતાની એક એક ઇજા અને તેની કહાની સાંભળીને તમારા કેવા હાલ થશે? 8 અને 9 ઓગસ્ટની રાત દરમિયાન કોલકાતાની આર જી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક ટ્રેની ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા કરી નાંખવામાં આવી છે. હવે પીડિતાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે પીડિતા સાથે બર્બરતા થઈ હતી. રિપોર્ટમાં શું શું સામે આવ્યું, આજ હું આપને એજ બતાવવાની છું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola