ધો-12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે, ધો-10ના ગણિતના માર્ક ધ્યાને લેવાની પીટીશીન કોર્ટે ફગાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jul 2021 10:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધોરણ-12 સામાન્ય પ્રવાહનું (General Stream) પરિણામ (result) જાહેર કરવાનો માર્ગ મોકળો બન્યો છે. ધોરણ-10ના ગણિતના માર્ક ધ્યાને લેવાની થયેલી પીટીશીન કોર્ટે ફગાવી (court rejected the petition) છે. એકાઉંટ અને આંકડાશાસ્ત્રમાં માર્કની ગણતરી વખતે ધોરણ-10ના ગણિતના માર્ક ધ્યાને લેવાની થયેલી પીટીશીન કોર્ટે ફગાવી છે.