Gujarat Bypolls: કપરાડામાં CM રૂપાણીએ કહ્યુ- કોગ્રેસને તેમના નેતાઓ પર વિશ્વાસ નથી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કપરાડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રૂપાણીએ કહ્યું કૉંગ્રેસને કાયમ દફનાવવાની છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓને તેમના જ નેતા પર વિશ્વાસ નથી. કોગ્રેસને તેમના નેતાઓ પર વિશ્વાસ નથી. કૉંગ્રેસ વિરોધના નામે માત્ર નાટક કરી રહી હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોપ લગાવ્યો હતો.