Gujarat Bypolls: કપરાડામાં CM રૂપાણીએ કહ્યુ- કોગ્રેસને તેમના નેતાઓ પર વિશ્વાસ નથી

કપરાડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રૂપાણીએ કહ્યું કૉંગ્રેસને કાયમ દફનાવવાની છે. કૉંગ્રેસના કાર્યકર્તાઓને તેમના જ નેતા પર  વિશ્વાસ નથી. કોગ્રેસને તેમના નેતાઓ પર વિશ્વાસ નથી. કૉંગ્રેસ વિરોધના નામે માત્ર નાટક કરી રહી હોવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોપ લગાવ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola