અમરેલી જિલ્લાના જૂના વાઘણિયા ગામના લોકોએ નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કર્યું, જુઓ વીડિયો

Continues below advertisement
અમરેલી: ગુજરાતી સુપરસ્ટાર નરેશ કનોડિયા(Naresh kanodiya)નુ કોરોના(Covid19)ની સારવાર દરમિયાન આજે યુએન મહેતા હોસ્પિટલમાં નિધન થયુ છે. અમરેલી જિલ્લાના જૂના વાઘણિયા ગામના લોકોએ નરેશ કનોડિયાના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. ગામના સરપંચે જણવ્યું કે દુખની લાગણી વ્યક્ત કરીએ છીએ. તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. બે દિવસના અંતરે બે મોટા કલાકારોના નિધનથી ગુજરાતને ખૂબ જ મોટી ખોટ પડી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram