Yog Bhagave Rog:માઈગ્રેનનો રામબાણ ઈલાજ અનુલોમ-વિલોમ, જુઓ વીડિયો

Continues below advertisement

યોગ ભગાવે રોગમાં અનુલોમ વિલોમ અને કપાલભાતી કરવાથી માઈગ્રેનની તકલીફમાં રાહત મળે છે. આ સાથે જ પ્રાણાયમ, સર્વાગાસાન,શિર્ષાસન પણ માઈગ્રેન જેવી સમસ્યાઓના રોગમાં રાહત આપે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram