લોહી ગંઠાઈ જતું હોય ત્યારે ડી-ડાઈમર વધે છે, કોરોનામાં ડી-ડાઈમર વઘારે એટલો ખતરો વધારે, ડી-ડાઈમર દવાથી ઘટાડીને આપણે રોકી શકીએ એવું બનવાનું નથી.......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2021 02:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.