લોહી ગંઠાઈ જતું હોય ત્યારે ડી-ડાઈમર વધે છે, કોરોનામાં ડી-ડાઈમર વઘારે એટલો ખતરો વધારે, ડી-ડાઈમર દવાથી ઘટાડીને આપણે રોકી શકીએ એવું બનવાનું નથી.......
Continues below advertisement
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.
Continues below advertisement