હૃદયરોગના દર્દીને કોરોના થાય એટલે બેવડો ખતરો થઈ જાય, કોરોનામાં શ્વાસનળીમાં સોજો આવે......કોરોનાની હૃદય પર સીધી અસર પણ છે........
નળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.