હૃદયરોગના દર્દીને કોરોના થાય એટલે બેવડો ખતરો થઈ જાય, કોરોનામાં શ્વાસનળીમાં સોજો આવે......કોરોનાની હૃદય પર સીધી અસર પણ છે........
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 May 2021 12:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનળીમાં લોહીનો ગઠ્ઠો થાય તો હાર્ટ એટેક આવે છે. હૃદય રોગના દર્દી માટે કોરોના વધુ ઘાતક છે. લોહી જામી જતા ડી ડાઇમરની શક્યતા વધે છે. કોરોનાથી રિકવર થયાના 8-12 અઠવાડિયા સુધી જોખમ છે.