ABP News

મ્યુકરમાઇકોસિસનાં ઈંજેક્શન મોંઘાં છે પણ તેના સિવાય બીજી દવા નથી તેથી ખૂબ જરૂરી છે...આંખથી કોરોના ના ફેલાય ....

Continues below advertisement

રાજ્યમાં કોરોનાની સાથે મ્યુકર માઇકોસિસના કેસ પણ વધ્યા છે.  મ્યુકર માઇકોસિસની આંખ પર શું અસર થાય છે તેની જાણકારી મેળવવા માટે એબીપી અસ્મિતાએ  આંખના નિષ્ણાંત ડોક્ટર અશોક શ્રોફ સાથે વાત કરી હતી. ડોક્ટર શ્રોફે કહ્યું કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા દર્દીઓ પર મ્યુકર માઇકોસિસનું જોખમ વધું છે. નાકમાંથી પાણી, લોહી નીકળે તો ત્વરીત તબીબી સલાહ લેવી જરૂરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola