કઇ વેક્સિન લેવાથી કોવિડ-19થી મોતનું 80% જોખમ ઘટી જાય છે?

Continues below advertisement

દેશમાં કોરોનાની બીજી લહેરમાં વાયરસનું તાંડવ જોયા બાદ લોકો હવે વેક્સિનનું મહત્વ સમજી ગયા છે. ઇંગ્લેન્ડની એક હેલ્થ એજન્સીમાં થયેલા રિસર્ચ મુજબ સીરમ ઇન્સ્ટીટ્યૂટમાં બનેલી કોવીશીલ્ડ વેક્સિનનો માત્ર પહેલો ડોઝ લેવાથી જ મોતનું જોખમ 80 ટકા ઘટી જાય છે. સૌથી સારી વાત એ છે કે, ભારતમાં કોવીશિલ્ડ મોટી માત્રામાં લગાવવામાં આવી રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram