કોરોનાની રસી લેવાથી તાવ કેમ આવે છે ? તાવ આવે તો શું સમજવું ? જુઓ વીડિયો

કોરોના સામે વરદાન અને જીવતદાન સમાન કોરોના વેક્સીન છે. કોરોનાનો કહેર લોકો માટે ઘાતક બન્યો છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. પણ આ કહેરમાંથી કોઈ બચાવી શકે તો તે છે એકમાત્ર વેક્સીન..દેશમાં પૂરજોશમાં વેક્સીનેશન ચાલી રહ્યું છે ત્યારે સમજવું પડશે કે વેક્સીન એજ સત્ય છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola