ABP News

વેક્સિન લીધા બાદ પણ લોકો કેમ થઇ રહ્યાં છે, કોરોના સંક્રમિત? તેની પાછળ છે આ મહત્વનું કારણ જવાબદાર

Continues below advertisement

દેશમાં કોરોનાની સ્થિતિ ભયાવહ છે. સ્મશાનમા લાશની લાઇનો છે તો  હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની કતારો છે. બીજી તરફ રેમડેસિવિર ઇજેકશન માટે પણ રઝળપાટ છે.આ સ્થિતમાં વેક્સિન એક આશાનું કિરણ છે. જો કે વિક્સિનેટ વ્યક્ત પણ કોરોના સંક્રમિત થતાં લોકોને સવાબ થાય છે. જો વેક્સિન લીધા બાદ પણ સંક્રમિત થતાં હોય તો વેકિસનનો શું અર્થ?

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola