યોગ ભગાવે રોગઃ બીપી-શુગરને કંટ્રોલ કરવા માટે કરો આટલું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Oct 2021 08:07 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂરતી ઊંઘ અને પ્રાણાયામ કરવાથી તમામ પ્રકારના રોગ સામે રક્ષણ મેળવી શકાય છે. આ સાથે ભસ્ત્રિકા, ભ્રામરી, ઉદગીત મનને શાંત કરવામાં મદદરૂપ થાય છે. જેનાથી એન્ગ્ઝાયટીથી રાહત મળી રહે છે.