યોગ ભગાવે રોગ: સૂકામેવાના સેવનથી આર્થરાઈટિસમાંથી મેળવો મુક્તિ, દૂધી અને બીટ આરોગો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2021 10:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગાસન અને પ્રાણાયામ દ્વારા શરીરમાં સ્ફૂર્તિ રહે છે. અને રોગોને પણ દૂર કરી શકાય છે. આવી જ રીતે સૂકામેવાના સેવનથી આર્થરાઈટિસ મુક્તિ મળે છે. દૂધીના સેવન માત્રથી કેલ્શિયમ મળે છે. બીટ મિશ્ર કરીને જ્યુસ બનાવો.