Yog Bhagave Rog:વિવિધ પ્રકારની એલર્જીથી કેવી રીતે બચી શકાય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Mar 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગ ભગાવે રોગ (Yog Bhagave Rog). બાબા રામદેવ (Baba Ramdev) સાથે યોગ કરો. યોગ (Yog) કરી તંદુરસ્ત બનો. એલર્જી હોય તો જાણો ઉપચાર. આહારમાં જુદા-જુદા લોટનો ઉપયોગ કરો. દરેક પ્રકારના તેલનો પ્રયોગ કરો. શાકભાજીની ખેતી કરવાની રીતો. દરેક એલર્જીને મટાડશે કપાલભાતિ. આસનો કરવાાથી પણ ફાયદો થાય છે.