યોગ ભગાવે રોગ: સૂકા મેવા, ફળાહાર અને ઘીના સેવનથી રહો સ્વસ્થ

Continues below advertisement

ઓમકારના ઉચ્ચારણથી પેટની બીમારીઓ દૂર થાય છે. શ્વસન ક્રિયા સરળ થાય છે. યોગાસન અને પ્રાણાયામથી વર્ષો જૂના રોગ સારા કરી શકાય છે. રોજિંદા ખોરાકમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે. સવાર અને સાંજ ચાલવાથી લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થાય છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram