યોગ ભગાવે રોગ: હળદરવાળા દૂધથી કેવી રીતે વધે છે રોગપ્રતિકારક શક્તિ. યોગ ગુરુ બાબા રામદેવ પાસેથી જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2021 10:21 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગ ભગાવે રોગ: યોગ ગુરુ બાબા રામદેવ યોગાસન સાથે સાત્વિક ભોજનનો મહિમા જણાવી રહ્યા છે. સાત્વિક ભોજનના મહત્વ સાથે શારીરિક તથા માનસિક રીત તંદુરસ્ત થવાના ફાયદા જાણો.